કરંટ અફેર 9 અને 10 નવેમ્બર 2025 | Read

Current Affairs Read

Current Affairs - 09 અને 10 November 2025

1. માટે એલોન મસ્કની સ્ટારલિંક સાથે ભાગીદારી કરનાર ભારતનું કયું રાજ્ય પ્રથમ બન્યું?

જવાબ: મહારાષ્ટ્ર

2. સૌર ઉર્જાથી ચાલતા ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશમાં AI ડેટા સેન્ટર બનાવવાના ગૂગલના પ્રોજેક્ટનું નામ શું છે?

જવાબ: સનકેચર

3. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસનો મુખ્ય હેતુ શું છે?

જવાબ: કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી અને વહેલી તકે નિદાનનું મહત્વ સમજાવવું

4. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની શરૂઆત કોના જન્મદિવસને યાદ કરવા માટે કરવામાં આવી?

જવાબ: મેડમ ક્યુરી (મેરી ક્યુરી)

5. મેડમ ક્યુરીનો જન્મ ક્યારે થયો હતો?

જવાબ: ૭ નવેમ્બર ૧૮૬૭

6. 1500 મેગાવોટના પંચમૌલી-દેવલીપાડા પચ્ડ સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે કયા રાજ્યએ GSC PSP મહા પ્રા. લિ. સાથે 8000 કરોડના MoU પર હસ્તાક્ષર કર્યા?

જવાબ: મહારાષ્ટ્ર

7. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ: ૭ નવેમ્બર

8. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ કયા વર્ષથી શરૂ થયો?

જવાબ: ૨૦૧૪

9. "ઓપરેશન વીડ આઉટ" હેઠળ DRI એ કયા એરપોર્ટ પરથી 42 કરોડના હાઇડ્રોપોનિક નીંદણ જપ્ત કર્યું?

જવાબ: મુંબઈ

10. મેડમ ક્યુરીને કયા તત્વની શોધ બદલ નોબેલ પુરસ્કાર મળ્યો?

જવાબ: રેડિયમ અને પોલોનિયમ

11. જાળવણીની શરૂઆત કયા ગામથી થઈ?

જવાબ: અર્જુ

12. જોરાવરસિંહ જાદવે કયું લોક સંગ્રહાલય સ્થાપ્યું?

જવાબ: વિરાસત

13. જોરાવરસિંહ જાદવ કયા સંગઠનના ઉપાધ્યક્ષ હતા?

જવાબ: સંગીત નાટક અકાદમી

14. જોરાવરસિંહ જાદવે કેટલા પુસ્તકો લખ્યા?

જવાબ: ૧૧૦થી વધુ

15. કેન્સરના વહેલા નિદાનથી શું થાય છે?

જવાબ: સારવારની સફળતા વધે છે અને મૃત્યુદર ઘટે છે

16. જોરાવરસિંહ જાદવની પ્રાર્થના સભા ક્યાં યોજાઈ?

જવાબ: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

17. ગુજરાતના મુખ્યમંત્રીએ કયા પદ્મ પુરસ્કાર વિજેતાને ફૂલહારથી શ્રદ્ધાંજલિ આપી?

જવાબ: સ્વ. જોરાવરસિંહ જાદવ

18. ભારતમાં કેન્સર જાગૃતિ માટે કયું મંત્રાલય મુખ્ય ભૂમિકા ભજવે છે?

જવાબ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

19. જોરાવરસિંહ જાદવને પદ્મ પુરસ્કાર ક્યારે મળ્યો?

જવાબ: ૨૦૧૯માં