ડૉ. બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના
યોજનાનું નામ | ડૉ. બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના |
---|---|
ચાલૂ કરનાર વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર |
સહાય રકમ | ₹ 1,70,000/- ઘર બનાવવાની નાણાકીય સહાય |
લાભાર્થી | અનુસૂચિત જાતિ (SC)ના ગરીબ પરિવારો |
પાત્રતા શરતો
- અરજદાર અનુસૂચિત જાતિનો (SC) હોવો ફરજિયાત
- ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ
- અરજદાર કે પરિવારના સભ્યોના નામે પક્કું મકાન ન હોવું જોઈએ
- પરિવારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000/- સુધી અને શહેરી વિસ્તારમાં ₹1,50,000/- સુધી હોવી જોઈએ
- અરજદાર પાસે પોતાની જમીન હોવી ફરજિયાત છે (ઘર બનાવવા માટે)
ફોર્મ ભરવાની રીત
- અરજી ઑનલાઇન E-Samaj Kalyan Portal પર કરી શકાય છે
- તાલુકા વિકાસ અધિકારી (TDO) કાર્યાલય / નગરપાલિકા / મહાનગરપાલિકા કાર્યાલયમાં પણ અરજી કરી શકાય છે
- અરજી સાથે જરૂરી ડોકયુમેન્ટ્સ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે
જરૂરી ડોકયુમેન્ટ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- જમીનનો દાખલો / 7/12 ઉતારો
- બેંક પાસબુક
- આવકનો દાખલો (Mamlatdar તરફથી)
- જાતિનો દાખલો (SC હોવાનો પુરાવો)
- પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- મોબાઇલ નંબર
ક્યાં સંપર્ક કરવો?
- ગ્રામ પંચાયત કાર્યાલય
- તાલુકા વિકાસ અધિકારી (TDO) કાર્યાલય
- જિલ્લા સામાજિક ન્યાય કચેરી
- નગરપાલિકા / મહાનગરપાલિકા કાર્યાલય
હેલ્પલાઇન નંબર અને વેબસાઈટ
- હેલ્પલાઇન : 079-23258688
- ઈ-સામાજ કલ્યાણ પોર્ટલ : https://esamajkalyan.gujarat.gov.in/
મહત્વની નોંધ
આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને આવાસ સુવિધા આપવા માટે છે. અરજદારના નામે જમીન હોવી ફરજિયાત છે. અરજી કરતી વખતે સાચા ડોકયુમેન્ટ આપવું જરૂરી છે, ખોટા ડોકયુમેન્ટ આપવાથી અરજી રદ્દ થઈ શકે છે.